આ બ્લૉગ શોધો

24 ડિસેમ્બર, 2019

સન્માન

તા.૧૫ ડીસેમ્બરે ગોમતીપુર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં મારું સન્માન કરવામાં આવ્યું.
મદરસા અન્વારુલ કુરાન ના વાર્ષિક જલસા માં વિદ્યાર્થીઓ અને બીજા લોકોની સાથે મને આ સન્માન એટલા માટે કરવામાં આવ્યું કે મેં આ મદરસા ની એક્સટેન્સન માટે સ્ટ્રકચરલ ડીઝાઈન કરી આપી હતી.ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ અબ્દુલ અલીમભાઈ અને બીજા ટ્રસ્ટીઓ નો આ ક્ષણે હું આભાર માનું છું.

હૃદય નો ભાર - વાર્તા



“¾wþLkMkeçk nkuíku ni, rsLkfu ÃÞkh fku ÃÞkh r{÷íkk ni ” {Lknhu [kLke [wMkfe ÷uíkk fÌkw.
“nk,LkMkeçkËkh íkku fnuðkÞ yuðk ÷kufku.” [k Lkku fÃk {khk nkuxku MkwÄe ÃknkU[u yu Ãknu÷kt, {u sðkçk ykÃÞku.
Mkk[u Mkk[  fnusu, íkwt Mkw¾e Au fu Ëw¾e મેં Mkk{ku «&™ fÞkuo.

fkhý fu nwt yuLkku Úkkuzku Äýku ¼wíkfk¤ òýwt Awt. nwt,{Lknh yLku frðíkk su.çke.{urzf÷ fku÷us{kt yu{.çke.çke.yuMk.Lkk yuf s ðøko{kt ¼ýíkk níkk. {Lknh ¼ýðk{kt íkku nkurþÞkh níkku s yLku nuLzMk{ Ãký  yux÷k s níkku. Akufheyku yuLke WÃkh ðkરી  síke níke. Ãkhtíkw yu frðíkk WÃkh ðkરી  økÞku níkku yLku yuLku [kníkku níkku. frðíkk Ãký fËk[ yuLku [kníke níke. ¼ýíkk ¼ýíkk «u{ fhíkkt hnuðwt, Ãkhtíkw fÞkhuÞ ÷øLkLke ðkík Ãký rð[khðe Lkne yuðku rçkLk r÷r¾ík fu {kir¾f fhkh çkLLku ðå[u ÚkÞku níkku. yLku íkyku zkufxh çkLÞk MkwÄe yk fku÷ Ãkh fkÞ{ hÌkk. yk ð[Lk WÃkh «ríkçkæÄ hÌkk. yu{Lke ઘýeçkÄe ðkíkku nwt yux÷k {kxu òýwt Awt fu yu çkLLku ðå[uLkku nwt Mkuíkw níkku. yíÞkhLke su{ yu ð¾íku M{kxo {kuçkkuE÷ VkuLk Lk níkk fu MkkurþÞ÷ {ezeÞk Ãký Lk níkku. nwt MkkurþÞ÷e yu çktLku Lku fLkufx fhíkku níkku. Äýe¾he ðkíkku y{khk ºkýLke nkshe{kt Úkíke. ðk[f r{ºk, ík{Lku Úkíkwt nþu fu [kuÚkwt fkuE fu{ Lk níkwt.? yÚkkoík {khe fkuE «ur{fk fu{ Lk níke? íkku xwtf{kt òýe ÷ku fu nwt Mkki «Úk{ íkku yuðku hku{uÂLxf Mð¼kðLkku Lk níkku. (nS yksu Ãký LkÚke)

çkeswt, nwt {khk rÃkíkkSLkwt MkÃkLkwt Mkkfkh fhðk yk fku÷us{kt ¼ÛÞku. yMktÏÞ nkurMÃkx÷ku{kt ¼xõÞk ÃkAe yLku nòhku YrÃkÞkLkwt Ãkkýe fÞko ÃkAe íkuyku nkusરeLkk fuLMkhÚke {]íÞw ÃkkBÞk. SðLkLke yk¾he ûkýku{kt yu{ýu {khkÚke ð[Lk ÷eÄwt níkwt fu nwt yuf Mkkhku zkufxh çkLkeþ yLku økheçk ËËeoykuLke Mkuðk fheþ.

ºkeswt yk fu nwt íkku fkuE Akufhe WÃkh VeËk ÚkÞku s Lkne, Ãkhtíkw Ët¼ fÞko rðLkk «{krýfíkkÚke કnwt íkku fkuE Akufhe Ãký {khk WÃkh fÞkhuÞ VeËk s Lk ÚkE ! {urzf÷{kt sÞkt ÄLkðkLkkuLkkt nuLzMk{ Akufhkyku ¼ýíkk nkuÞ íÞkt {khk suðk yuf Mkk{kLÞ Ëu¾kðLkk yLku {æÞ{ðøkoLkk Akufhk WÃkh fkuý {hu? fÞkt fkh ÷ELku ykðíkkt Akufhkyku yLku fÞkt nwt MkkEf÷ ÷ELku ykðíkku – y{khe ðå[u fkuE Mkh¾k{ýe s fÞkt níke?

‘ð»kkuoLkk yLkw¼ðu nwt fne þfw fu økeíkk{kt ©e f]»ýu su ÂMÚkík«¿k ÚkðkLke ðkík fhe níke, nðu nwt yu yðMÚkk{kt Awt.’ {Lknh çkkuÕÞku.
 ‘yux÷u fu Mkw¾e Ãký LkÚke fu Ëw¾e Ãký LkÚke yu{Lk'u {u fÌkwt.
‘nk,yLku fËk[ çktLku Awt,’
‘yu fuðe heíku? ’
‘íkLku ÞkË Auu ykÃkýu ¼ýíkk íÞkhu y{urhfk sðkLkk MkÃkLkk òuíkk. ykÃkýku rMkrLkÞh Ãku÷ku fuþðkýe y{urhfk økÞku íÞkhu íkku ykÃkýLku [kLkf [Ze níke. íkwt Úkkuzku Ze÷ku Ãkze økÞku, Ãký {U íkku sðkLkwt Lkffe s fhe ÷eÄwt níkwt.' {Lknh çkku÷e hÌkku.

"rÃkíkkSLku fne ËeÄwt níkwt, øk{u íku{ Ãký {khu íkku y{urhfk sðwt s Au. øk{u íku fhku. rÃkતાજીએ  íkku MÃkü fne ËeÄwt níkwt {khu ÃkkMku íkLku y{urhfk {kuf÷ðkLkk ÃkiMkk LkÚke. ÷kuLkku ÷ELku íkLku ¼ýkÔÞku. nðu {khe rnB{ík LkÚke. íkwt íkkhe heíku fhu íkku {Lku ðktÄku LkÚke. ÃkAe íkLku ¾çkh Au, økúeLk fkzoLke ÷k÷[{kt yk ‘ç÷uf çÞwxe’ {tËkrfLkeLku nwt Ãkhýk çkuXku.' yux÷wt fne {Lknh nMÞku Ãký yu{kt Ëw¾ ðÄkhu A÷fkíkwt níkwt. nkuxku WÃkh íkku nkMÞ níkwt, Ãký ykt¾ku{kt ËËo નીતરતું níkwt.

{Lku ÞkË ykÔÞwt ykÔÞwt, y{u zkufxh çkLÞk ÃkAe ELxLkoMkeÃk fhe hÌkk níkk, íÞkhu yuf ð¾ík y{u fkuVe Ãkeðk çkuXk níkk, íÞkhu ÷øLkLke ðkík Lkef¤e níke. {Lknhu frðíkkLku «Ãkkus fÞkuo Ãkhtíkw frðíkkyu yLku fne ËeÄwt fu {B{e-ÃkÃÃkk Lkk Ãkkzu Au, íkkhe MkkÚku ÷øLk fhðkLkwt. yu çktLku ðå[u ÍÄzku Ãký ÚkE økÞku níkku. yu Mkktsu y{khk çkÄeLke MkkiÚke ¾hkçk Mkkts níke fËk[. {™u ykþk níke fu frðíkk {LknhLku ELfkh Lknet fhu. {Lknhu frðíkk rMkðkÞ çkeS fkuE AkufheLku fËe [kne s Lknkuíke.

frðíkkLkk {B{e-ÃkÃÃkk Úkkuzk swLkðkýe rð[khkuLkk níkkt. ¿kkrík¼uË suðe LkkLkfze çkkçkík{kt yu{ýu {LkkE fhe ËeÄe níke. çkMk, y{khk ºkýLku yufMkkÚku yu AuÕ÷e {w÷kfkík níke. ÃkAe frðíkk yu{Lke s ¿kkríkLkk yuLSLkeÞh MkkÚku ÷øLk fhe, çktLku Eø÷uLz{kt Mkux÷ ÚkE økÞk níkk. yk çkksw {Lknh ¼ktøke Ãkzâku níkku. yuf ð¾íkíkku yuýu ykÃkÄkíkLkku Ãký rð[kh fÞkuo níkku. {u yuLku ðkÞkuo y{u {khk MkuÕV nuÕÃk yLku {kuxeðuþLk÷ ÃkwMíkfkuLkk ðk[Lk{ktÚke yuLku Mkkhe ðkíkku fhe níke. yu fux÷ku {kuxeðux ÚkÞku yu íkku ¾çkh Lkne Ãký y{urhfkÚke {tËkrfLke ¼k¼e yu{Lkk ¼kE MkkÚku {whríkÞku òuðk y{ËkðkË ykÔÞk yLku ¾çkh Lkne, fkuýu yu{Lku {LknhLkwt Lkk{ Mkw[ÔÞwt. SðLkLke níkkþ Ãk¤ku{kt yuýu {tËkrfLkeLku òuÞk rðLkk s y{urhfk sðkLke ÷k÷[{kt  “nk” ¼ýe ËeÄe níke. yXðkrzÞk{kt íkku yu{ýu MkkËøkeÚke fkuxo {uhus Ãký fhe ÷eÄk níkk.
÷øLkLkk rËðMku {u {tËkrfLkeLku òuE yLku nwt y[tçkk{kt Ãkze økÞku níkku. {Lknhu “nk”fu{ ¼ýe nþu.?

frðíkk sux÷e MkwtËh, YÃkk¤e, nkurþÞkh yLku ¼ýu÷e økýu÷e níke. {tËkrfLke¼k¼e yuLkkÚke íkËTLk rðYæÄ rËþk{kt 180 Lkk ¾qýk WÃkh níkkt. ÷øLkLkk çkeò s rËðMku {Lknhu {Lku fÌkwt fu Þkh fÞktf Wíkkð¤ íkku LkÚke ÚkE økELku? íÞkhu {Lku Ãku÷e fnuðík ÞkË ykðe økE níke fu “Wíkkð¤u Ãkhýku yLku rLkhktíku ÃkMíkkðku.” Ãký nwt {khk r{ºkLku ËkÍÞk WÃkh {eXwt ¼¼hkððk Lknkuíkku {ktøkíkku íkuÚke {u yuf rV÷MkwVLke yËkÚke fÌkwt ËkuMík,

“YÃkíkku çkÄk ÍtÍðkLkk Lkeh, Mkk[wt MkkiËÞo [nuhk{kt Lkne ykí{kLke MkwtËhíkk{kt nkuÞ,
fËYÃkk [nuhkLku Lknª MkwtËર ykí{kLku òusu.”

yuýu ykí{kLkk fuðk ËþoLk fÞko yu íkku {Lku ¾çkh LkÚke, Ãký yux÷wt [ku¬Mk níkwt fu ¼k¼e yuf {rnLkk MkwÄe y{ËkðkË{kt hÌkk íÞkt MkwÄe çktLku yu ¾wçk {ò fhe níke. çktLku ¾wçk ¾wþ ÷køkíkk níkk.yu ÃkAe ¼k¼eyu y{urhfk sE {LknhLke VkE÷ {wfe níke. ºký ð»ko ÃkAe yuLke VkE÷ ÃkkMk ÚkE níke. જે rËðMku yuLke y{urhfkLke V÷kEx níke, íÞkhu yu ¾wçk ¾wþ níkku.    

'y{urhfk ÃknkU[ðkLke çknw ¾wþe níke {Lku –' yuýu [kLke [wMfe ÷eÄe.
'Ãký yu çknw Lkk xfe – Äýk MkÃkLkkyku níkkt {khk.nwt ¼khík{kt níkku, íÞkhu y{urhfk rðþu fuðe fuðe fÕÃkLkkyku fhe níke. fuðk MkÃkLkk òuÞk níkk. Ãký yu MkÃkLkk çkÄk MkÃkLkk s níkk. Ãkwhk ÚkkÞ yu MkÃkLkk Lkk fnuðkÞ.'
'ÃkAe þwt ÚkÞwt, yksu íkwt Mkk[wf÷w ¾wÕÞku Au, çkkuMk. çkku÷íkku ò.'yksu nwt yuLku hkufðk Lknkuíkku EåAíkku yux÷u fÌkwt.

'LÞwsMkeo ÃknkuåÞk ÃkAe {Lku yu{ níkwt fu {Lku fkuE Ëðk¾kLkk{kt zkufxh íkhefu Lkkufhe {¤e sþu yÚkðk íkku {Lku ÍzÃkÚke «ufxeMk {kxu ÷kÞMkLMk {¤e sþu. Ãkhtíkw {Lku òý ÚkE fu sÞkt MkwÄe nwt ÞwyuMkyu{yu÷E 1 yLku 2 Ãkheûkk Lk આપું  íÞkt MkwÄe 3ò íkçk¬kLke fસોટી પણ  Lk ykÃke þfwt. yu ykÃÞk ÃkAe s {Lku Ëkfíkhe «ufrxMk fhðkLkwt ÷kÞMkLMk {¤u. {U rð[kÞwo níkwt yux÷wt Mkh¤ Lk níkwt. yk çkÄe Ãkheûkkyku ÃkkMk fhe ÷kÞMkLMk ÷uðk{kt s {Lku ÷øk¼øk Ãkkt[uf ð»ko Lkef¤e økÞk. yu ËhBÞkLk {kYt MxÙøkલ  íkku [k÷wt s níkwtt. fu{ fu çkk¤fku LkkLkk níkkt yLku {tËkrfLke. . . . .'

'y{urhfk{kt Ãkríkyku MkkÚku ÃkíLkeykuLku Ãký Lkkufhe fhðe Ãkzu Au íÞkhu ઘh [k÷u Au. {tËkrfLke yuf íkku y¼ý yLku ÃkkAwt ytøkúuS çkku÷íkktÞ Lk ykðzu yux÷u yuLku Lkkufheyu hk¾u fkuý? yLku ÷kÞMkLMk {u¤ððk MkwÄe ઘh [÷kððk {kxu rËðMk{kt {ku÷{kt MkuÕMk{uLk íkhefu yLku Mkktsu ÃkuxÙku÷ÃktÃk WÃkh Vezh íkhefu Lkkufhe fhðe Ãkzíke. hkºku ÚkkõÞk nkÞko ÃkAe {uzef÷Lkwt ðkt[ðkLkwt. fux÷wt ÞkË hnu ? fÞkhuf íkku {Lku Úkíkwt fu nwt yk çkÄw Akuze ðíkLk ¼uøkku ÚkE òô. yk¾hu ynªÞk Au þwt? íku fÌkwt níkwt Lku “ ઝાtÍðkLkk Lkeh,”  yu ઝાtÍðkLkk Lkeh Ãkfzðk nwt y{urhfk Lkk{Lkk hý{kt {wøk÷ku çkLkeLku Ëkuzíkku níkku, íÞkhu {Lku આÃkýk ËuþLkwt ¾Yt {níð Mk{òÞwt níkwt. sÞkt MkwÄe {Lku {uzef÷ ÷kÞMkLMk Lk {éÞwt, y{khk ÄhLke ÂMÚkrík çknw ¾hkçk níke. f{kðkðk¤ku nwt yuf÷ku yLku ¾kðkðk¤k [kh – y{u çku yLku çku çkk¤fku – {ktz ÃkwYt Úkíkwt níkwt. ÃkAe yuf Mkhfkhe Ëðk¾kLkk{kt Lkkufhe {¤e, íÞkhu ઘhLke ÂMÚkíke Úkkuze MkwÄhe. fux÷kÞ ðhMk Lkkufhe fÞko ÃkAe {u {kYt ÃkkuíkkLkwt rf÷Lkef ¾kuÕÞwt. çkk¤fku {kuxk ÚkÞk. nðu ÷køku Au ftEf ykhk{ {éÞwt.”       

ËkuMík, çknw ð»kuo Lku nTËÞLkku ¼kh n¤ðku fÞkuo nkuÞ yu{ ÷køÞwt.
÷u, ykðe økE r{Mk LkkESrhÞk, {tËk¼k¼e yu{Lkk çktLku Ãkwºkku MkkÚku Äh{kt «ðu~Þk fu íkhík {Lknhu xe¾¤ fhe.
¼k¼e, nwt çkË÷kÞu÷ku fÞkhu níkku..... yhu, MktsLkk.... ¼k¼e ykðe økÞk.   ......ykðíkku...
yLku ÃkAe †eyku ytËhLkk ¾tz{kt ðkíkkuyu ð¤øke. {LknhLkk çktLku çkk÷fku rðþk÷ yLku Mkkøkh y{khe MkkÚku òuzkÞk.

nðu, yk çktLkuLkwt fÞktf økkuXðkE òÞ íkku yufðkh nrhÿkh sE ykððwt Au, Þkh, {Lknhu fÌkwt.
økkuXðkE sþu, Þkh þwt r[tíkk fhu Au. fu{ çkkçk÷kyku ík{u íÞkt fkuE òuyu÷e íkku nþu s Lku £uLz-çkuLz....
{khe yk ðkík Mkkt¼¤e çktLku Akufhkyku þh{kE økÞk. þwt çkkuÕÞk Lkne {kºk rM{ík fÞwo.
yux÷k{kt {khe çktLku rËfheyku ðiþk÷e yLku ytsLkk ykðe ÃknkU[e. yu MkeÄes y{khe ÃkkMku ykðe.
nwt yu{Lku {khk ºký {nu{kLkkuLke yku¤¾ký fhkðwt, yu Ãknu÷k s çktLku çkku÷e WXe.

nkÞ –rðþk÷ -  ðiþk÷e.
nkÞ – Mkkøkh ytsLkkyu fÌkwt
ík{u ÷kufku yufçkeòLku yku¤¾ku Aku. {u ykùÞoÚkrfík Úkíkkt ÃkwAÞwt.
zuz ðe xw VuMkçkwf £uLzÍ
ík{u VuMkçkwf £uLzÍ .....
{Lkw ÷u ¼E÷k yk íkku ykÃkýeÚke Þ ykøk¤ Lkef¤e
Þkh yLkw (yu nt{uþk yLkw fnuíkku) nwt rð[kY Awt fu yk VuMkçkwf £uLzþeÃkLku....÷øLkøkktX{kt økútrÚk{kt fu{Lkk ÃkrhðíkoLk Lk fhe ËEyu. {Lknhu Íe¤e ykt¾ku fhe çkkuÕÞku.
yu {kxu {khu. . . .{khk nku{ r{rLkMxhLku ÃkwAðwt Ãkzu. – {uÞ xe¾¤ fhíkkt fÌkwtt.
Ãký {khu íkku {khk nku{ r{rLkMxhLku ÃkwAðkLke sYh LkÚke nku.... çkÄk zeMkesLMk nwt s ÷W Awt.
÷ku, yk ykÔÞk nku{ r{rLkMxh. . . .
çkÄwt Mkkt¼¤e ÷eÄwt Au, y{u. . .yu çktLku Y{{ktÚke çknkh rLkf¤íkk fÌkwt.
ykLktË {Lku íkku {tswh Au nku. . .MktsLkkyu fÌkwt.
Ãký {Lku {tsqh LkÚke nku. . .{Lku ÃkwAðkLkwt Þ Lkne.
þwt yk {khkÞ çkk¤fku LkÚke. . . {Lku fþwt çkku÷ðkLkku yrÄfkh Lkne. . .{tËk¼k¼eLkwt YÃk yufË{ çkË÷íkwt økÞwt. yu{Lke ykt¾ku{kt ykMkwt W¼hðk ÷køÞk.
y{khk ÷øLkLku Ãk[eMk ð»ko ÚkÞk Ãký ÃkwAku yu{Lku nhk{ çkhkçkh yu{Lku {Lku «u{Lkk yZe yûkh «u{Úke fÌkkt nkuÞ íkku? Ëhuf ðkík{kt nzËwík. . .nzËwík. . .

fk¤e, fwçk¤e, r{Mk.LkkErsheÞk, ç÷uf ÃkuLÚkhuMk, fk¤e ðkÄý yhu fuðk fuðk E÷fkçkku ykÃÞkt Au, yu{ýu {Lku. . . Ãký òu {u yu{Lku yufuÞ fzðku ðuý fÌkku Au,yu{Lku ÃkwAe swyku. yLkw¼kE ík{u yu{Lku. . . òýu {khe fkuE ykufkík LkÚke. fkuE nirMkÞík s LkÚkE. yhu nkt nwt, fk¤e fwçk¤e Awu Ãký nwt {khk nkÚku Lknkuíke çkLke. Eïhu suðe çkLkkðe yuðe s Awt. . . . .

¼k¼eLkwt yk YÃk òuE y{u íkku Xef {Lknh Ãkkuíku MkkiÚke ðÄw zÄkE økÞku níkku. ykðwt Úkþu yu íkku fkuEyu ÷økehuÞ rð[kÞwo Lknkuíkwt. òýu 25 ð»koLkku rnMkkçk íkuyku yZe r{rLkx{kts fhe Lkk¾ðk {ktøkíkk níkk.
he÷uûk ¼k¼e. . . þktík ÚkE òð. . . nwt ÚkkuÚkðkíkk Mðhu çkkuÕÞku, þwt çkku÷ðwt yu {LkuÞ Lkk MkwßÞwt.
MktsLkk ÃkkýeLkku ø÷kMk ÷E ykðe yLku {tËk¼k¼eLku ykÃÞwt.

yk 25 ð»ko{kt ík{u su Äkz {kheLku yu{kt {khku Þ rnMMkku níkku. . . y{urhfk{kt yk çkk¤fku WAuhðk yu fkuE ÷kzðk ¾kðk suðwt LkÚke. . . ík{u Ëkfíkhe fhe çkkSLke ÄzfLkku Mkkt¼¤e fÞkhuf {khk nTËÞLke ÄzfLkku fkLk ËELku Mkkt¼¤e? fÞkhuÞ {Lku Þ ÃkwAÞwt fu íkkhe íkrçkÞík fu{ Au? . . . yLku nkt, Ãku÷e ík{khe fku÷us £uLz, þwt Lkk{ yuLkwt. . . yku÷e frðíkkhe. . . yuLkku Vkuxku ÃkMko{kt Ík÷e hkÏÞwt. Ãk[eMk Ãk[eMk ð»ko ÚkÞk íkkuÞ {u ík{Lku fþwt fÌkwt. . . þwt {u fkuE ÃkhÃkwY»kLkku Vkuxku hkÏÞku nkuÞ íkku Ãk[eMk ðhMk íkku þwt Ãk[eMk MkufLzuÞ ík{u {Lku MknLk fhe þõÞk nkuík? ÃkwY»kLke òík...

{tËk¼k¼e yksu ðhMke Ãkzâk. fËk[ yu MkkY s níkwt.... ÄkuÄ{kh ðhMkkË ÃkAe ðkíkkðhý ¾wÕ÷wt ÚkE òÞ Au. yZe ËkÞfkLkku yu{Lkk nTËÞ WÃkhLku yZe{ýLkku ¼kh fËkÞ yu{Lkk y©wyku{kt Ãkkýe çkLkeLku ðne hÌkku níkku. MkkiÚke ¾hkçk ÃkrhÂMÚkíke íkku {LknhLke níke. òýu yuLke ðk[k s nhkE økE níke.
ËkuMík, íkkhu ¼k¼eLke {kVe {ktøkðe òuEyu. {u {LknhLkku nkÚk Ãkfze fÌkwt.

yu MkwLkLk {khe økÞku nkuÞ yu{ W¼ku níkku yLku ÃkAe fkuý òýu þwt ÚkÞwt fu MkkuVk WÃkh çkuXu÷ku {tËk¼k¼eLkk Ãkøk WÃkh {kÚkw {wfeLku hzðk ÷køÞku yLku {kVe {ktøkðk ÷køÞku. ftE fux÷eÞ ðkh MkwÄe íku{Lke MkkÚku y{khe ykt¾ku{kt Ãký y©wyku Af÷kíkk hÌkkt. òýu Äh yk¾wt hze hÌkwt níkwt. {tËk¼k¼eLkku nTËÞLkku ¼kh íkku n¤ðku ÚkÞku s nþu. {Lknh Ãký nðu fktEf þktík ÷køkíkku níkku yLku nwt Ãký n¤ðku ÚkE hÌkk níkku. yíÞkh MkwÄe nwt yuðwts rð[khíkku níkku fu ÷kEV {kºk y{urhfk{kt s Au yLku «{krýfíkkÚke fnwt íkku {khu {LknhLke yËu¾kE Ãký ykðíke níke fu {khku çkuxku fuðe heíku y{urhfk{kt Mkux÷ ÚkE økÞku yLku nwt y®nÞk ¼khík{kt {æÞ{ ðøkoLkku yuf Mkk{kLÞ zkufxh íkhefu s SðLk ÃkMkkh fhe hÌkku níkku. Ãký yksu {LknhLke yLku {tËk¼k¼eLke yk ðkíkku ÃkAe {Lku ÷køku Au fu nwt fËk[ {Lknh fhíkktÞ ðÄkhu LkMkeçkËkh níkku fu {Lku MktsLkk suðe MkwÄz, «u{k¤, ðVkËkh, ÃkÂíLk {¤e yLku [tÿ suðe çku rËfheyku Eïhu ykÃke. þwt f{e níke {khu ? yu rËðMku nwt Ãký òýu n¤ðku Vw÷ ÚkE økÞku.


22 ઑગસ્ટ, 2019

ભારતની સ્વતંત્રતામાં મુસ્લિમોનો ફાળો-ર

ગયા લેખમાં આપણે જાયું હતું એમ અંગ્રેજાની ગુલામી સામે સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮પ૭માં થયો જેની આગેવાની બહાદુરશાહ ઝફર અને બીજા મુસ્લિમ નેતાઓએ લીધી હતી. ૧૮પ૭માં પાંચ લાખ મુસ્લિમોને ફાંસી આપવામાં આવી હતી એવું ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ નોંધ્યું છે. એ સંગ્રામમાં પુરૂષોની સાથે કેટલીક મુસ્લિમ મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઈતિહાસકારો માત્ર બેગમ હઝરત મહલ અને બી-અમ્માનો અછડતો ઉલ્લેખ કરે છે. બીજી અસંખ્ય મહિલાઓ વિશે લખવાનું ટાળ્યું છે. આ માહિતી મનમોહન કૌરે તેણીના પુસ્તક ‘વિમેન  ઇન ઈન્ડિયાસ  ફ્રિડમ મૂવમેન્ટ’માં નોંધી છે. ૧૯પ૭ના સંગ્રામમાં કાઝી અ.રહીમના માતા અસગરીબેગમ પણ અંગ્રેજા સામે લડયા હતા જેમને અંગ્રેજાએ જીવતા બાળી દીધા હતા. આ ઉપરાંત રરપ મુસ્લિમ મહિલાઓએ આ સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
પ્રથમ લેખમાં આપણે નોંધ્યું હતું એમ અંગ્રેજા સામેના સ્વાતંત્ર્ય સંગ્રામને બે વિભાગમાં વહેંચી શકાય. ૧૮પ૭ પહેલાં અને ૧૮પ૭થી ૧૯૪૭ સુધી. બીજા વિભાગમાં ૧૮પ૭થી લઈ સ્વતંત્રતા સુધી ભારતીયો સતત સંઘર્ષ કરતા રહ્યા. આમાં દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો. બધાએ ખભેખભા મિલાવી લડાઈ લડી હતી. ભારતના ઇતિહાસના દસ્તાવેજા દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ મ્યુઝિયમમાં સચવાયેલા છે.
અને આજે એ જ કહેવાતા રાષ્ટ્રવાદના ખોટા દાવેદારો ભારતીયોને ખોટો ઇતિહાસ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુસ્લિમોએ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. વાસ્તવિકતા તો આ છે કે આ કહેવાતા દાવેદરના સંસ્થા-કાર્યકરોને છોડી ઘણા ભારતીયોએ કુરબાનીઓ આપી હતી.
ઘણા મુસ્લિમ આગેવાનોના નામો આપણે જાણીએ છીએ અને ઘણા એવા છે જેમના વિશે બહુ કહેવાયું કે લખાયું નથી. પાઠય પુસ્તકોમાં અશફાકઉુલ્લાહખાન, ખાન અબ્દુલ ગફફારખાન, મૌલાના અબુલ કલામ આઝાદ, અલી બંધુઓ, હસરત મોહાની વગેરે વિશે ઉલ્લેખ આવે છે એટલે આપણે એમાંના વિશે જાણીએ છીએ. કેટલાક આગેવાનો એવા છે જેમના વિશે જાણવું જાઈએ.
ઝાકિર હુસૈન : ડો.ઝાકીરહુસેન આપણા દેશના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. જામિયા મિલિયા ઇસ્લામિયાના સર્વેસર્વા હતા. રર વર્ષ સુધી વાઈસ ચાન્સેલર રહ્યા. ગાંધીજીની અહિંસાની નીતિથી પ્રભાવિત થઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રહ્યા. ૩ મે, ૧૯૬૯ના દિવસે એમની ઓફિસમાં જ અવસાન થયું હતું. એમને ભારતનો સર્વોચ્ચ ઈલકાબ ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા હતા.
મૌલાના અબુલકલામ આઝાદઃ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. સ્વતંત્રતા આંદોલનના એક મહત્વના આગેવાન હતા. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. એમની દીર્ઘદૃષ્ટિના કારણે ભારતમાં આઈઆઈટી અને યુજીસી જેવી સંસ્થાઓ સ્થપાઈ. ૧૯ર૩માં કોંગ્રેસના સૌથી યુવાન પ્રમુખ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ છે. નાગપુરમાં ‘ધ્વજ સત્યાગ્રહ’ કર્યું હતું. ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.
ખાન અબ્દુલ ગફફારખાન : ‘ફ્રન્ટીયરના ગાંધી’  ‘ફખ્રે અફઘાનિસ્તાન’, ‘બાદશાહખાન’ અને ‘બાચાખાન’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફ્ફારખાન મહ¥વના સ્વાતંત્ર્ય સેનાની હતા. એમણે ૧૯ર૯માં ‘ખુદાઈ ખિદમતગાર’ ચળવળ શરૂ કરી હતી. આ ચળવળથી અંગ્રેજ સરકાર એટલી ગભરાઈ ગઈ હતી કે જગ્યા જગ્યાએ છાપા મારી આના કાર્યકરોને ત્રાસ આપવામાં આવતો. અમેણે અલગ પાકિસતાનની માગનો વિરોધ કર્યો હતો જ્યારે ભાગલા પડી ગયા ત્યારે એમણે કહ્યું હતું કે, ‘તમે અમને શિયાળોની સામે ફેંકી દીધા.’ ભાગલા પછી તેઓ પાકિસતાન જતા રહ્યા હતા અને ત્યાં અલગ બલોચ પ્રદેશ માટે સંઘર્ષ કર્યો હતો. ૧૯૪૮થી ૧૯૮૮ સુધી તેમને અનેક વખત જેલવાસ સહેવો પડયો હતો અથવા તો નજરકેદમાં રહ્યા. ૧૯૮૮માં અવસાન થયું ત્યારે હજારો લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૯૭માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
મૌલાના હસરત મોહાની : સ્વતંત્ર્ય સેનાની ઉપરાંત ઉર્દૂ ભાષાના સારા કવિ અને ભારતીય સામ્યવાદી પક્ષના સ્થાપક પણ હતા.  ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો આપ્યો. ૧૯ર૧માં અહમદઆબાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વામી કુમારાનંદ સાથે એમણે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ની માંગ કરી હતી. ૧૯રપમાં કાનપુરમાં ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી તેઓ સ્થાપકોમાંથી એક હતા.
બદરૂદ્દીન તૈયબજી  : કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ હતા. મુંબઈ હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય હતા. લંડનમાં ભણ્યા. ત્યાંથી પાછા આવી કોંગ્રેસમાં જાડાઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો. ૧૮૯પમાં મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે નિમાનાર ત્રીજા ભારતીય અને પ્રથમ મુસ્લિમ હતા. સ્ત્રીઓની સ્વતંત્રતાના હિમાયતી હતા. પોતાની બે પુત્રીઓને ભણાવવા માટે લંડન પણ મોકલી હતી, એમના ધર્મપત્ની સુરૈયા તૈયબજીએ ભારતનો ધ્વજ જે હાલની સ્થિતિમાં છે એને ડિઝાઈન કર્યું હતું.
અત્યાર સુધી એવું મનાતું હતું કે આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ આપણું રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કર્યું છે. પિંગલી વૈંકૈયાએ જે ધ્વજ ડિઝાઈન કર્યુ હતું એ માત્ર ત્રણ રંગનો હતો. ગાંધીજી ઈચ્છતા હતા કે લાલ, સફેદ અને લીલા રંગની વચ્ચે ચરખાનું ચિહન મૂકવામાં આવે. ૧૯૩૧માં ધ્વજ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે લાલને બદલે કેસરી રંગ સૂચવ્યું હતું. ૧૯૪૭માં સંસદીય સમિતિ દ્વારા ખરડો પસાર કરી ચરખાને બદલે અશોકચક્રનું ચિહન પસંદ કરવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિએ પિંગલી વૈંકૈયા કે સુરૈયા તૈયબજીનો ડિઝાઈનર તરીકેનો કયાંય ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તાજેતરમાં સુરૈયા તૈયબજીની પુત્રી લેલા તૈયબજીએ ‘ધ વાયર’મા પુત્રી લૈલા તૈયબજીએ ‘ધ વાયર’માં એક લેખ લખ્યો હતો જેમાં એમણે જણાવ્યું હતું કે કેવી રીતે એમની માતાએ અશોકચક્રના ગ્રાફિક ડિઝાઈન બનાવી ડો.રાજેન્દ્રપ્રસાદની આગેવાની હેઠળની ધ્વજ સમિતિના પાસે પાસ કરાવી હતી અને કેવી રીતે એમની માતાએ ભારતનું રાષ્ટ્રધ્વજ એમના પિતા તૈયબજીની દેખરેખ હેઠળ બનાવ્યું એનું વર્ણન કર્યું છે.
મૌલાના શૌકતઅલી અને મોહમ્મદઅલી જોહર :
‘અલી બંધુઓ’ તરીકે જાણીતા છે. ખિલાફત ચળવળના આગેવાનોમાંથી હતા. શૌકતઅલીએ ભાઈ મોહમ્મદઅલી જાહરને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ને સ્થાપવામાં મદદ કરી હતી. અસહકારની ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. ૧૯ર૮માં શૌકતઅલીએ નહેરૂ રિપોર્ટનો વિરોધ કર્યો હતો. એમણે મુસ્લિમો માટે અલગ ચૂંટણીની માંગ કરી હતી. આખરે ખિલાફત કમિટીએ નહેરૂ રિપોર્ટને ફગાવી દીધો હતો. શૌકતઅલી ઓલ ઇÂન્ડયા મુસ્લિમ લીગ સાથે ૧૯૩૬માં જાડાયા હતા. મોહમ્મદઅલી જાહર એક સારા પત્રકાર પણ હતા. ‘ધી ટાઇમ્સ’ (લંડન), ‘ધી માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધી ઓબ્ઝર્વર’ જેવા ઈંગ્લેન્ડના દેનિકોમાં કટાર લખતા હતા. એમણે ‘કોમરેડ’ અને ‘હમદર્દ’ સાપ્તાહિકો શરૂ કર્યા હતા. મુસ્લિમ લીગના સભ્ય હતા.
સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી :  ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જાડાયા હતા. કટકની જેલમાં ગાંધીજી સાથે એક જ ખંડમાં હતા. ર૦૦૭માં ભારત સરકારે ભદ્મભૂષણથી નવાજ્યા. ૩૦  ડિસેમ્બર ર૦૧પમાં ૧૧૪ વર્ષની વયે અવસાન થયું.
આ ઉપરાંત કેટલાક  મહત્વના નામો આ પ્રમાણે છે જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનો ભાગ લીધો હતો.
ભોપાલના બરકતુલ્લાહ (ગદર પાર્ટીના સંસ્થાપક), સૈયદ રહમત શાહ (ગંદર પાર્ટીના સભ્ય, ફાંસીની સજા થઈ હતી), અલી મોહમ્મદ સિદ્દીકી (મલાયા અને બર્મામાં અંગ્રેજા વિરુદ્ધ બળવો કર્યો હતો. ૧૯૧૭માં ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા) ઉમર સુબ્હાની (મુંબઈના કરોડપતિ ઉદ્યોગપતિ કે જેમણે કોંગ્રેસના ખર્ચા માટે ગાંધીજીને કોરો ચેક આપી દીધો હતો),
મુહમ્મદ બશીર, ખુદાબક્ષ, અ.ઝકરિયા, અલ્લાહ નવાઝ, અબ્દુલ અઝીઝ જેવા હજારો મુસ્લિમોએ ભારતની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા. આ ઉપરાંત અબાદી બેગમ (મૌલાના મો.અલીની માતા), અમજદી બેગમ (મૌલાના મો.અલીની પત્ની), નિશાતુન્નિસા (હઝરત મોહાનીના પત્ની), સદાતબાનુ કિચલુ (ડો.સૈફુદ્દીન કિચલુના પત્ની), બેગમ ખુરશીદ ખ્વાજા (એમ.એ. ખ્વાજાના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આાઝાદના પત્ની), ખદીજા બેગમ અને ખુરશીદ સાહેબા, ફ્રન્ટીયરમાંથી મેહરતાજ (ખાન અ.ગફફારખાનની સુપુત્રી), ઝુબૈદાબેગમ દાઉદી (બિહારના રાષ્ટ્રવાદી શફી  દાઉદના પત્ની), કનીઝ સાજેદાબેગમ (બિહાર), મુનીરાબેગમ (મૌલાના મઝહરુલ હકની પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), સુરૈયા તૈયબજી (બદરૂદ્દીન તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો.લુકમાનીના પત્ની અને બદરુદ્દીન તૈયબજીના સુપુત્રી). રેહાના તૈયબજી (અબ્બાસ તૈયબજીની સુપુત્રી), હમીદાના તૈયબજી (શમ્સુદ્દીન તૈયબજીની પૌત્રી), ફાતિમા તૈયબઅલી, સફિયા સાદખાન, શફાતુન્નિસા (મૌલાના હબીબુર્રહમાનના પત્ની), કુલસુમ સિયાની (ડો.જાનમોહમ્મદ સિયાનીના પત્ની), જેવી અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ પણ કોંગ્રેસના બેનર હેઠળ અથવા સ્વતંત્ર રીતે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. આ સ્ત્રી પુરૂષો, સ્વાતંત્ર્યકારોએ હિંદુ-મુસ્લિમ બનીને નહીં પરંતુ ‘ભારતીય’ બનીને ભાગ લીધો હતો અને એ સાબિત કરી દીધું હતું કે
‘સભી કા ખૂન શામિલ હૈ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’
(shaheenweekly માં છપાયેલ મારો લેખ)

ભારતની સ્વતંત્રતામાં મુસ્લિમોનો ફાળો-1



બસો વર્ષ સુધી અંગ્રેજાએ ભારતને ગુલામ રાખ્યો. આ ગુલામીમાંથી સ્વતંત્ર થવા માટે બધા જ ભારતીયોએ ચાહે એ હિંદુ હોય, મુસ્લિમ હોય કે પછી શીખ હોય બધાએ જ પોતાનું યોગદાન આપ્યું છે. આજે કેટલાક સંગઠન અને રાજકીય પક્ષ દ્વારા એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ભારતની આઝાદીમાં માત્ર હિંદુઓએ જ ભાગ લીધો હતો, મુસ્લિમોની આમાં કોઈ ભૂમિકા ન હતી, આશ્ચર્ય તો આ છે કે આ વાત સંગઠન અને પક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહી છે કે જેના કોઈ કાર્ય કરે દેશની સ્વતંત્રતા માટે કયારેય કોઈ લડાઈ લડી ન હતી, ઉલ્ટું જેલમાથી છૂટવા માટે અંગ્રેજાને માફીપત્રો લખ્યા અને અંગ્રેજા માટે વફાદાર રહેવાની ખાતરી આપી હતી !
આ દેશને અંગ્રેજાની ગુલામીમાંથી આઝાદ કરવા માટે જેટલી કુર્બાનીઓ હિંદુઓએ આપી હતી એટલી જ બલ્કે, કદાચ એનાથી પણ વધારે કુર્બાનીઓ મુસ્લિમોએ આપી હતી અને આના ઐતિહાસિક દસ્તાવેજા પણ ઉપલબ્ધ છે. કોઈપણ મુસલમાન કયારેય કોઈની ગુલામીને સ્વીકારી શકે નહીં. કારણ કે એના માટે ગુલામી એક માત્ર એના પાલનહાર અલ્લાહ માટે જ હોઈ શકે છે. કોઈપણ મુસ્લિમ માટે સ્વતંત્રતાનો અર્થ આ છે કે એકમાત્ર સર્જક અલ્લાહની ગુલામીનો પટ્ટો પહેરી બીજી બધી જ ગુલામીઓમાંથી આઝાદ થઈ જવું એ છે. અહીં સુધી કે ઇજ્જત, આબરૂ, ધન, દૌલતની ગુલામીમાંથી પણ મુકત થઈ પોતાની ઈચ્છાઓને અલ્લાહને તાબે કરી દેવી. સૌથી કિંમતી વસ્તુ પ્રાણ છે. તે પોતાના પ્રાણને અલ્લાહની સૌથી મોટી કૃપા સમજે છે અને અલ્લાહના માર્ગમાં એને લૂટાવી દેવાને સૌથી વધુ  ભાગ્યશાળી બાબત માને છે. જિંદગી પસાર કરવાના અને પ્રાણ આપવાના જે ઉદાહરણો મુસ્લિમોમાં જાવા મળે છે એવા કોઈ ઉદાહરણ બીજા ધર્મ કે સમુદાયના લોકોમાં ભાગ્યે જ જાવા મળે છે.
મુસ્લિમો ગુલામીને સૌથી કનિષ્ઠ બાબત સમજે છે. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર રદિ.એ કહ્યું હતું ઃ ‘તમે એ બાળકોને ગુલામ બનાવી દીધા જેમની માતાઓએ એમને સ્વતંત્ર પેદા કર્યા હતા.’
કેટલાક લોકો એવી ગેરસમજ ફેલાવે છે કે અંગ્રેજાની જેમ મુઘલોએ પણ ભારતને ગુલામ બનાવી દીધું હતું. આ તદ્દન ખોટી વાત છે. ઉલ્ટુ મુઘલોએ ભારતને પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. અહીં જ જીવ્યા અને અહીં જ મર્યા. તેમણે કોઈ ખજાનો અહીંથી  લૂંટી બીજે કયાંય લઈ નહોતા ગયા. એમણે ભારતમાં કરેલા કેટલાક કાર્યોથી અને ખાસ કરીને  એમણે બાંધેલા સ્થાપત્યો અને સ્મારકોથી આજે દુનિયામાં ભારતનું નામ રોશન છે.
ભારતમાં મુસલમાનો લઘુમતીમાં હોવા છતાંય ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને એમ છતાંય કોઈ બળવાનો સામનો કરવો પડયો નહીં. એટલા માટે કે એમણે ભારતને શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે જીવનના ઉચ્ચ વિચારો આપ્યા. આની સરહદોની રક્ષા કરી, સામાજિક અન્યાયથી મુક્તિ અપાવી અને ધર્મના નામે ગુલામીની કલ્પનાને નાબૂદ કરી.
મુસ્લિમોએ અંગ્રેજા સામેના ભારતના સ્વાતંત્ર્ય આંદોલનોમાં ભાગ લીધો અને એેને બે ભાગમાં વ્હેંચી શકાય. પ્રથમ, ઈ.સ.૧૮પ૭ના સ્વાતંત્ર્ય આંદોલન પહેલાં અને ઈ.સ.૧૮પ૭થી ૧૯૪૭ સુધીની સ્વતંત્રતા સુધીના આંદોલનો ઈ.સ.૧૮પ૭નો સ્વાતંત્ર્ય આંદોલનને અંગ્રેજા ‘બળવો’ કહે છે, પરંતુ ખરેખર તો એ સ્વતંત્રતા માટેની ભારતીયોની પહેલી લડાઈ હતી અને આ આંદોલનના પ્રણેતાઓ મોટાભાગના મુસ્લિમો હતા. શાહ વલીઉલ્લાહ દહેલ્વી અને એમના પુત્ર શાહ અબ્દુલઅઝીઝ દહેલ્વીએ ભારતીયોમાં સ્વતંત્રતા માટેની આહલેક જગાવી હતી. શાહ અબ્દુલ અઝીઝે તો એક ફતવો ભારતીયોના નામે જારી કર્યો હતો જેનો સાર એ હતો કે અંગ્રેજા ભારતને દારૂલ ઇસ્લામ બનાવી શકતા નથી, તેથી મુસલમાનોએ કાં તો અહીંથી હિજરત કરી જવી જાઈએ, અથવા અંગ્રેજા સામે સંઘર્ષપૂર્ણ લડાઈ લડવી જાઈએ.
અંગ્રેજા સામે સૌ પ્રથમ સંઘર્ષપૂર્ણ લડાઈ કરનારાઓમાં મૈસૂરના હૈદરઅલીખાન અને એમના પુત્ર ટીપુ સુલતાનનું યોગદાન મહત્વપૂર્ણ છે.
ઈ.સ.૧૮પ૭ના આંદોલનની આગેવાની બહાદુરશાહ ઝફરે લીધી હતી. રાણી લક્ષ્મીબાઈ, બેગમ હઝરત મહેલ, નાનાજી પેશ્વા જેવા આગેવાનોએ પણ પોતાની ભૂમિકા નિભાવી હતી. આટલા મોટા દેશમાં એક સાથે બળવો કરવાનું નક્કી થયું હતું પરંતુ નિર્ધારિત સમય પહેલાં જ અમુક જગ્યાઓએ બળવો ફાટી નીકળ્યો. બધી શક્તિઓ વિખરાઈ ગઈ અને બળવો નિષ્ફળ નિવડયો. અંગ્રેજ સરકારે બહાદુરશાહ ઝફરને કેદ પકડી રંગૂન મોકલી દીધા, જ્યાં જેલખાનામાં અવસાન થયું હતું. એમના માત્ર એક શેહઝાદાને છોડી બધાને પકડી ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ ‘મુસલમાન મુજાહિદીન’ પુસ્તકમાં પૃ.ર૦૪ ઉપર નોંધ્યું છેઃ ‘એક અંદાજ મુજબ ઈ.સ.૧૮પ૭માં પાંચ લાખ મુસલમાનોને ફાંસી આપવામાં આવી.’ અને એ પાંચ લાખમાં મોટાભાગના ઇસ્લામી વિદ્વાનો હતા. પાંચ લાખ કોઈ નાની-સૂની સંખ્યા નથી. જે લોકો મુસ્લિમો વિરુદ્ધ કુ-પ્રચાર કરે છે એમણે ઇતિહાસ બરાબર વાંચવો જાઈએ કે આ કેટલી મોટી કુર્બાની છે. બળવો ભલે નિષ્ફળ રહ્યો હોય, પરંતુ સૌથી મહત્વની વાત આ હતી કે દેમાંથી અંગ્રેજાને હાંકી કાઢવા માટે બ્યુગલ વાગી ચૂકયું હતું. સ્વતંત્રતાના ચાહકો ૯૦ વર્ષના સખત સંઘર્ષ પછી ૧૯૪૭માં અંગ્રેજાને ભગાડવામાં સફળ થયા, અને દેશ આઝાદ થયો.
( shaheenweekly માં છપાયેલ મારો લેખ )

25 એપ્રિલ, 2019

સ્વવિકાસના સાત સૂત્રો



અહીં મારે રાજકીય વિકાસની કે આર્થિક વિકાસની નહીં પરંતુ માણસના વિકાસની વાત કરવી છે. આજના ગ્લોબલાઇઝ વિશ્વમાં ઘણી બધી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ એમના કર્મચારીઓ કેવી રીતે વધારે ને વધારે કંપની માટે લાભકર્તા સાબિત થાય, એમને કેવી સુવિધાઓ આપવામાં આવે એ વિશે સતત નવા સંશોધનો કરી નવા નવા નિયમો બહાર પાડતી હોય છે. દાખલા તરીકે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એના કર્મચારીઓનો કામનો સમય ફિક્સ નથી. કર્મચારી ગમે તેટલા વાગે આવે, ત્યાંથી આઠ કલાક કામ કરી ઘર ભેગો થઇ શકે. આની ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સકહેવામાં આવે છે. બીજી કંપનીઓ પણ કર્મચારીઓ માટે વધારે ને વધારે સુવિધાઓ આપે છે - પરિણામે લાભ તો કંપનીઓને જ થાય છે. જનરલ ઇલેક્ટ્રીક કંપનીનું નામ તમે સાંભળ્યુ હશે. વિશ્વની મોટામાં મોટી વિજળીના સાધનો બનાવતી કંપની છે. આ મલ્ટીનેશનલ કંપનીનું ધ્યેય માત્ર વેપાર કરી અઢળક નફો કરવાનું જ નથી. કંપની જે કાંઇ નફો કરે છે એમાંથી લગભગ પાંચમા ભાગની રકમ જનકલ્યાણના કામો, સમાજ સુખાકારીના કાર્યોમાં અનેમાનવસુખના સંશોધનોમાં વાપરે છે.

જીવનમાં સુખી થવાની, આગળ વધવાની, સફળ થવાની ઝંખના બધાને હોય છે. એમાં કંપનીના કર્મચારીઓ આ ઝંખનાથી બાકાત કેવી રીતે હોઇ શકે ? આ માટે જનરલ ઇલેક્ટ્રીક કંપનીએ સર્વે કરાવી સફળતાના સાત સિક્રેટ્‌સ બહાર પાડ્યા. સાચું કહીએ તો આ સિક્રેટ્‌સ કંઇ છુપા નથી બધા ખુલ્લા - ઓપન સિક્રેટ્‌સ છે. આ બધાં સીધાસાદા નિયમો છે. જો કે સરળ લાગતા આ નિયમો પણ ઘણાબધાં લોકો પાળતા નથી. અને આ નિયમો કે સિદ્ધાંતો કંઇ નવા નથી. વર્ષો જૂના છે. એમ છતાંય આ સિદ્ધાંતો જાણે બધાં જ સમય અને યુગો માટે ઉપયુક્ત છે. તેથી હું સંક્ષિપ્તમાં રજૂ કરૂં છું.

(૧) જીવન કે જગતના સર્વ વિકાસનો પાયો છે આત્મવિકાસ. એનો અર્થ એ કે તમારે જાતે જ તમારો વિકાસ કરવાનો છે. માણસના વિચારો, એના કાર્યો, એનો ઉત્સાહ અને પ્રેરણાબળ વિકાસ માટેના મહત્ત્વના પરિબળો હોય છે. માણસે મંઝિલ કે મુકામ ઉપર પહોંચવા માટે પગલા ભરવાની આવશ્યકતા હોય છે. કોઇ બીજું એના બદલામાં ચાલી શકતો નથી. એને પોતે જ ચાલવું પડે છે.

(૨) બધો જ વિકાસ એક રીતે જોતાં વ્યક્તિગત વિકાસ હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. આ વિશ્વમાં ઇશ્વરે બધા માનવો ને યુનિક બનાવ્યા છે. કોઇ બે માણસોની આંખની કીકી કે આંગળીઓની છાપ એકસરખી નથી હોતી. આમ દરેક વ્યક્તિની પોતાની આગવી ઓળખ હોય છે. ચંદ્રકાંત બક્ષી હુંકાર કરતાં કે હું હું છું. મારા જેવો બીજો કોઇ નથી. જ્યારે આંગળીઓની છાપ એકસરખી નથી તો બે માણસો એકસરખા કેવી રીતે હોઇ શકે ? એ રીતે તો આપણે દરેક માણસ માટે કહી શકીએ કે દરેક માણસ યુનિક-અજોડ છે.
ફ્રેંચ ચિંતક રૂસોએ પણ કહ્યું હતું - આ જગતમાં હું કોઇના જેવો નથી, હું ભલે બીજાથી સારો ન હોઉં, પણ હું બીજાથી અલગ છું એ વાત નક્કી.દરેક માણસે પોતાની જાતને ઓળખી અજોડતાનો લાભ લેવો જોઇએ.

(૩) ક્યારેક એવું બને કે એવી જગ્યાએથી સફળતા મળે છે જ્યાં આપણે કલ્પના પણ ન કરી હોય. રૂેવી જ રીતે કોઇ માણસ સફળ થયો હોય તો એના વિસે ઉતાવળે ખોટો અભિપ્રાય પણ બાંધવો ન જોઇએ. આપણને સફળતાનો ઝગઝગાટ જોવા મળે છે પરંતુ એની પાછળ પાડેલા પરસેવાની ચમક દમક દેખાતી નથી. સચિન તેંડુલકર જેવા મહાન ક્રિકેટરને ભારતીય ક્રિકેટ બોર્ડ કેપ્ટન બનાવે પરંતુ સચિન એમાં નિષ્ફળ જાય. અને એમએસ ધોની જેવા નવા સવા ખેલાડીને કેપ્ટન બનાવે તો એ વર્લ્ડકપ જીતવાનો ઇતિહાસ પણ રચી દે !

(૪) માણસના વ્યક્તિત્વમાં કયા પાસા વિકસેલા છે એના ઉપરથી એના ભાવિનો કયાસ ન કાઢી શકાય. ઘણાં માણસો એવા હોય છે જેઓ કોઇ એક અભ્યાસ શાળામાં ભણ્યા હોય પરંતુ સફળતા એમને કોઇ બીજા જ ક્ષેત્રમાં મળે! ઝહીરખાન ને એન્જિનીયર બનવું હતું પણ એ બની ગયો ભારતનો સફળ બોલર. એમ.એસ.ધોનીને પણ ટ્રેનમાં ટિકિટ ચેકર બનવું હતું પણ ભાગ્ય એને ક્રિકેટમાં ખેંચી લાવ્યું. ઘણા ફિલ્મી લેખકો એવા છે જેઓ અને દિગ્દર્શકો મૂળ તો અભિનેતા બનવા આવ્યા હતા પણ લેખક કે દિગ્દર્શક તરીકે વધારે સફળ થયા. કેટલાક માણસો શાળામાં છેલ્લા પાટલે બેસે છે પરંતુ જીવનની શાળામાં એ આગળ વધી જાય છે. એપીજે અબ્દુલ કલામ કે આઇન્સ્ટાઇન જેવા મહાન વિજ્ઞાનીઓ છેલ્લી પાટલીની જ ઉપજ છે. માણસનું મનોવલણ બદલાય તો રસ અને ગતિ પણ બદલાય જ.
જેનામાં શક્તિ હોય છે એવા માણસો પોતાના વિકાસના અવરોધોનો ઉપયોગ પણ પોતાને આગળ વધારવામાં કરતા હોય છે.

(૫) વિકાસનો મોટો આધાર, તમારા રોજ રોજના મનોવલણ ધીરજ, ખત, સ્વપ્ન, કાર્ય નિષ્ઠાં વગેરે ઉપર છે. તમારે જે મેળવવું છે એ પ્રાપ્ત કરવા માટે તમે રોજરોજ પ્રયત્ન કરો છો કે નહીં એ મહત્ત્વનું છે. ટીપેટીપે સરોવર ભરાય એમ રોજરોજ થોડું થોડું જ્ઞાન પણ બહુ મોટા ખજાનામાં ફેરવાઇ જાય છે. તમે રોજરોજ તમારી જાતને સફળતાની દિશામાં દોરો છો. માણસ જે સારા કાર્યો કરે છે એ જ એના માટે ઉત્તમ માપદંડ બને છે.

(૬) તમે હાલમાં જે જગ્યાએ કે પોસ્ટ ઉપર હોવ એનાથી ઊંચી જગ્યા કે પોસ્ટ માટે માત્ર વાતો કર્યા કરવાથી એ જગ્યાએ પહોંચાતું નથી. હા, અમુક વર્ષોના અનુભવ પછી પ્રમોશન મળે તો એ પોસ્ટ ઉપર તમે પહોંચવાના. પરંતુ એ જગ્યાને કાબેલ થવા માટે માણસે પુરૂષાર્થ કરવો જોઇએ. હું કેટલાક માણસોને ઓળખું છું જેમણે નીચલા લેવલે નોકરીની કે કામની શરૂઆત કરી હતી. અને અમુક વર્ષો પછી તેઓ પોતાના સિનિયરોથી પણ આગળ વધી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યા. કારણ કે તેઓ સતત શીખતા રહ્યા. ઇન્ટરનલ પરીક્ષાઓ આપતા રહ્યા. એમણે નીચલી જગ્યાએ કદી સંતોષ માન્યો નહીં. ઉપલી જગ્યા માટે સતત કાબેલ બનતા રહ્યા અને પરિણામે બીજા સિનિયરોને પછાડીને તેઓ આગળ વધી ગયા.
જો તેમણે માત્ર સમય પસાર કર્યો હોત, નિષ્ઠાપૂર્વક, ધગશપૂર્વક કામ ન કર્યું હોત, પોતાની ક્ષમતાઓને બહાર લાવી ન હોત. અને માત્ર તરંગી યોજનાઓ જ બનાવી હોત તો શું તેઓ ઉપલી પોસ્ટ ઉપર પહોંચી શક્યા હોત !

(૭) વાસ્તવિક અને લાંબાગાળાની સફળતા મેળવવા માટે માણસનું ભણતર કદી અટકવું ન જોઇએ. શીખવું એ સતત કરતા રહેવાની પ્રક્રિયા છે. જેઓ સતત શીખતા રહે છે. ભણતા રહે છે તેઓ બીજાથી વધારે જ્ઞાની અને ડહાપણવાળા હોય છે. આ માટે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી હોતી. વ્યવસ્થિત આયોજન થકી સતત સારા વાચન અને મંથનથી પોતાની જાતને બીજા કરતાં વધુ સક્ષમ બનાવી શકાય છે. અને આ જ બાબત વિકાસની પ્રક્રિયામાં મહત્ત્વની બની રહે છે. માણસ પરિસ્થિતિઓ અને અનુભવથી ઘડાય એ તો સારી બાબત છે પરંતુ સૂઆયોજિત ભણતર એમાં ચાર ચાંદ લગાવે છે.

આત્મવિકાસ માટે ના આ સાત સૂત્રો બધા માટે કામના છે. આમાં રહસ્ય એ છે કે આમાં કોઇ રહસ્ય નથી ! સાવ સાદી લાગતી આ બાબતો ખરેખર તો બહુ મહત્ત્વની છે. એમ છતાં ઘણાં ઓછાં લોકો આ સિદ્ધાંતોનું પાલન કરે છે. જે લોકો કરે છે તેઓ પોતાના વિકાસ સાધે છે અને સફળ થાય છે. સારી વાત તો આ છે કે આ સિદ્ધાંતોના પાલનમાં આપણે કોઇની મદદ લેવાની પણ જરૂર નથી.
આ સાત સૂત્રો જેના મનમાં ઉતરે અને ત્યાંથી આચરણમાં આવે તો આત્મવિકાસ બહુ દૂર નથી.




પ્રોજેક્ટ

સાવરકુંડલા માં મેવાડા બ્રાહ્મણ સમાજ ની વાડી નું ૩ડી વિઝ્યુલાઇઝેશન